Thursday, September 8, 2011

"પરીણામ અશુભ તો નહીજ આવે"



જિંદગી આજે રફતાર માંગે છે, ઘટના હોય કે દુર્ગતના કેવી જલ્દી જલ્દી વહી જાય છે, કાઈ સમજ પણ નથી પડતી કે દિવસો કેવા પ્રવાહમા વહી જાય છે,

જ્યારે એવું લાગે ને ત્યારે મનવું કે જેમ ટ્રેન રસ્તો બદલવા એક પાટા પરથી બીજા પાટા પર નાખવામા આવે, તેવીજ રીતે ભગવાન આપણને આપણો હાથ પકડીને અંધકારમાંથી અજવાસમાં લાવી રહ્યા છે.

આવી પરિસ્થીતીમાં જે થતુ હોય તે થવા દેવું,
તેનું પરીણામ અશુભ તો નહીજ આવે.....

"ચિંતન ટેલર"

No comments:

Post a Comment