Wednesday, June 1, 2011

"સુખ વહેચવાથી વધે"



ક્યારે એવું બન્યું છે કે કોઈ વ્યક્તિએ તમરું કઈ બગાડ્યું ન હોય છતાય તે વ્યક્તિ તમને ન ગમે?

જો ઉપરના પ્રશ્નનો જવાબ હા હોય તો એવું પણ બન્યું હસે કે ક્યારેક કોઈ વ્યક્તિએ તમારું કોઈ પણ ભલુ કર્યું ન હોય તે છતા પણ તમને તે વ્યક્તિ સૌથી સારો, ગમતો અને પ્રેમાળ લાગે છે.

"ચિત" જીંદગીમાં કોઈ સારું લાગે તો તેની સાથે બે ચાર મીઠી વાતો કરો,

સુખ વહેચવાથી વધે...
દુઃખ વહેચવાથી ઘટે...

"ચિંતન ટેલર"

No comments:

Post a Comment