Wednesday, June 8, 2011

"આમણે આટલા બધા સ્વાર્થી તો નથીજ"



શું તમે દિવસમાં પાંચ મીનીટ પ્રર્થના કરો છો?

જે સંસારના ચિત્રકારે આપણને આ દુનિયામાં કર્મ કરવા મોકલ્યા,
જે પરમ ક્રુપાળુ સાક્ષાત બ્રમ્હ છે,
જેણે આપણને એકલા ન મોકલતા માતા, પીતા, ભાઈ, બહેન, મિત્ર વગેરેનો સાથ આપ્યો,
જે નીરાકારે આપણને આકાર આપ્યો, આપણા માટે સુંદર આકાશ, ધરતી, સુરજ, ચંદ્ર, તારા, વ્રુક્ષો વગેરેનું સર્જન કર્યુ,
જે દીનાનાથે આપણને મોક્ષ મેળવવા માટે મનુષ્ય અવતાર આપી એક સુવર્ણ તક આપી,
જે મનમોહક છબી આપણને દરેક રાત પછી નવો દિવસ જોવાની તક આપે છે, તેવા પરમાનંદનને શું આપણે દિવસમાં પાંચ મીનીટ પણ યાદ નહી કરીએ?

"આપણે આટલા બધા સ્વાર્થી તો નથીજ"

"ચિંતન ટેલર"

No comments:

Post a Comment